કલોલના ભોયણ પાસે પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ,વાંચો વિગત
કલોલ સમાચાર

કલોલના ભોયણ પાસે પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ,વાંચો વિગત

કલોલના ભોયણ પાસે પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ,વાંચો વિગત   કલોલ પાસે વધુ એક વ્યાજખોરની પઠાણી ઉઘરાણી સામે આવી છે.જીતુ રાજપુત નામના શખ્સ દ્વારા કાળુ મણછાતર દિકરાને કિરણનું બળજબરી પુર્વક અપહરણ કરી લેવામાં આવ્યું હતું.જેની કલોલના…

છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો
કલોલ સમાચાર

છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો

 છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો કલોલ તાલુકાના છત્રાલ ગામના સુપ્રસિદ્ધ તથા પૌરાણિક શ્રી છત્રેશ્વર મહાદેવ મંદિરમાં અધિક માસ શ્રાવણ વદ- ૧૪ ને મંગળવારને દિવસે સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગા રૂપી સુંદર શણગાર કરવામાં આવ્યો…

કલોલ-માણસા રોડ બનશે કે નહીં ? પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન 
કલોલ સમાચાર

કલોલ-માણસા રોડ બનશે કે નહીં ? પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન 

કલોલ-માણસા રોડ બનશે કે નહીં ? પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન કલોલ-માણસા રોડ નબળી ગુણવત્તાવાળો બનાવવામાં આવતા અનેક ઠેકાણે ગાબડાં પડી ગયા છે. છેલ્લા ચાર વર્ષથી રોડની કામગીરી પણ અધૂરી છે ત્યારે રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની પણ ગંધ…

કલોલમાં બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદો વધી, લોકો પરેશાન 
કલોલ સમાચાર

કલોલમાં બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદો વધી, લોકો પરેશાન 

કલોલમાં બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદો વધી, લોકો પરેશાન કલોલ શહેરના અનેક વિસ્તારો સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદ ઉઠી છે. રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે અંધારપટ છવાયો છે. જેને કારણે રહીશોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.…

કલોલમાં ગઠિયો વેપારીના દસ લાખ રૂપિયા લઈ ફરાર થઇ જતા ચકચાર
કલોલ સમાચાર

કલોલમાં ગઠિયો વેપારીના દસ લાખ રૂપિયા લઈ ફરાર થઇ જતા ચકચાર

કલોલમાં ગઠિયો વેપારીના દસ લાખ રૂપિયા લઈ ફરાર થઇ જતા ચકચાર કલોલ શહેરના હાઇવે ઉપર આવેલા અંબિકા ગરનાળા પાસે આવેલ શ્રીજી પાર્લરની સામે વિનાયક કિરાણા નામની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક સવારે પોતાની દુકાન…

છત્રાલની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ 
કલોલ સમાચાર

છત્રાલની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ 

છત્રાલની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ કલોલના છત્રાલમાં આવેલ જીઆઇડીસી માં આગ લાગી હતી. છત્રાલ જીઆઇડીસીના એક શેડમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આગની ઘટનાને…

કલોલમાંથી પસાર થશે વંદે ભારત ટ્રેન,જોકે ઉભી નહી રહે, આ સ્ટેશનથી પકડવી પડશે ગાડી 
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

કલોલમાંથી પસાર થશે વંદે ભારત ટ્રેન,જોકે ઉભી નહી રહે, આ સ્ટેશનથી પકડવી પડશે ગાડી 

કલોલમાંથી પસાર થશે વંદે ભારત ટ્રેન,જોકે ઉભી નહી રહે કલોલમાંથી વંદે ભારત ટ્રેન પસાર થવાની છે. સાબરમતીથી જોધપુર સુધી ટ્રેન દોડશે પરંતુ કલોલ ઉભી રહેવાની નથી. રાજસ્થાનના જોધપુર શહેરથી અમદાવાદ ગુજરાતની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 9…

કલોલ અંબિકા હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત
કલોલ સમાચાર

કલોલ અંબિકા હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત

કલોલ અંબિકા હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત કલોલ અંબિકાનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર બે ઇસમોને નાની મોટી ઇજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બાડમેરથી આણંદ તરફ જઈ રહેલી…

કલોલમાં વારંવાર કોલેરા ફેલાતા આરોગ્ય મંત્રીએ વહીવટી તંત્રનો ક્લાસ લીધો
કલોલ સમાચાર

કલોલમાં વારંવાર કોલેરા ફેલાતા આરોગ્ય મંત્રીએ વહીવટી તંત્રનો ક્લાસ લીધો

કલોલમાં વારંવાર કોલેરા ફેલાતા આરોગ્ય મંત્રીએ વહીવટી તંત્રનો ક્લાસ લીધો કલોલમાં વારંવાર કોલેરા ફાટી નીકળવાને કારણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે કલોલ નગરપાલિકામાં અધિકારીઓ તેમજ સત્તાધીશો સાથે બેઠક યોજી હતી. આરોગ્ય…

કલોલમાં કોલેરાના કુલ 76 કેસ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે કલોલની મુલાકાતે 
કલોલ સમાચાર

કલોલમાં કોલેરાના કુલ 76 કેસ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે કલોલની મુલાકાતે 

કલોલમાં કોલેરાના કુલ 76 કેસ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે કલોલની મુલાકાતે કલોલમાં કોલેરાના કુલ કેસનો આંકડો 76 પર પહોંચ્યો છે. શનિવારે વધુ 27 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે આઠ લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.…