બોરીસણામાં આવેલ વ્રજભૂમિ રોહાઉસ આગળ રોડનું ખાતમુહૂર્ત કરાયુ
કલોલ સમાચાર

બોરીસણામાં આવેલ વ્રજભૂમિ રોહાઉસ આગળ રોડનું ખાતમુહૂર્ત કરાયુ

રોડનું ખાતમુહૂર્ત કરાયુ ગાંધીનગર લોકસભાના કલોલ તાલુકાના બોરીસણા ના પંચવટી વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ રોહાઉસ આગળ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું. ગાંધીનગર જીલ્લા પ્રભારી શ્રી ડૉ. હર્ષદભાઇ પટેલ, જિલ્લા પંચાયત ચેરમેન શ્રી દિનેશજી ઠાકોર, APMC ચેરમેનશ્રી નવીનભાઈ…

 કલોલ પૂર્વની લાઇબ્રેરીમાં કોણે કેટલું દાન આપ્યું ? કોનું સન્માન કરાયું ?
કલોલ સમાચાર

 કલોલ પૂર્વની લાઇબ્રેરીમાં કોણે કેટલું દાન આપ્યું ? કોનું સન્માન કરાયું ?

કલોલ  પૂર્વની લાઇબ્રેરીમાં કોણે કેટલું દાન આપ્યું ? રવિવારે કલોલ પૂર્વમાં આવેલ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પુસ્તકોનું દાન આપનાર દાનેશ્વરીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે પુસ્તકોના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ક્લેરિસ કોર…

બળદેવજી ઠાકોર સહીતના આગેવાનોએ કોરોના સહાય આપવા કરી માંગ,કલોલ-વામજ-મેડા આદરજને મંજૂરી  
કલોલ સમાચાર

બળદેવજી ઠાકોર સહીતના આગેવાનોએ કોરોના સહાય આપવા કરી માંગ,કલોલ-વામજ-મેડા આદરજને મંજૂરી  

રોડ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજુરી કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે કડી-કલોલ ને જોડતા કલોલ-વામજ-મેડા- આદરજ (કલોલની હદ) સુધી 6 કી.મી. લાંબો ડામરનો પાકો રોડ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજુરી મળી ચુકી છે. ₹421 લાખ…

કલોલના વર્ધમાનનગરમાં આવેલ હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા,વાંચો
કલોલ સમાચાર

કલોલના વર્ધમાનનગરમાં આવેલ હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા,વાંચો

હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા કલોલમાં વર્ધમાન નગર એરીયા તથા શ્રીનગર સોસાયટી તથા આશા સોસાયટી વિસ્તાર ના સંપૂર્ણ એરીયા માં આવેલ તમામ હોસ્પિટલો આશરે ૪૦ થી ૫૦ આવેલ છે. તેઓ એ કોઇપણ પ્રકાર…

 કયા કેબિનેટ મંત્રીએ કલોલ પૂર્વમાં જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું ?
કલોલ સમાચાર

 કયા કેબિનેટ મંત્રીએ કલોલ પૂર્વમાં જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું ?

કલોલ પૂર્વમાં જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીનું  લોકાર્પણ કલોલના પૂર્વ વિસ્તારમાં  છેલ્લા કેટલાક  સમયથી બની રહેલ લાઈબ્રેરીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારમા કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારના હસ્તે લાઇબ્રેરીનુ ઉદ્ઘાટન કરવામાં…

કલોલમાં થયેલ ફાયરિંગની તપાસ કોને સોંપાઈ, વાંચો : શું છે સમગ્ર મામલો 
કલોલ સમાચાર

કલોલમાં થયેલ ફાયરિંગની તપાસ કોને સોંપાઈ, વાંચો : શું છે સમગ્ર મામલો 

પંચવટી વિસ્તારમાં ફાયરિંગ કલોલ શહેર અને તાલુકા ક્રાઇમ રેટ વધી રહ્યો છે. ગઈકાલે રાત્રે પંચવટી વિસ્તારમાં આવેલ નાના સ્વામિનારાયણ મંદિર પાછળની સોસાયટીમાં ફાયરિંગની ઘટના નોંધાઈ છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અમેરિકા મોકલવાના પૈસાની…

કેમ કલોલના બંને પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરાઈ,કોણ આવ્યું
કલોલ સમાચાર

કેમ કલોલના બંને પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરાઈ,કોણ આવ્યું

કલોલના બંને પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કલોલમાં વધી રહેલ ગુનાખોરીને કારણે તાલુકા અને શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરી દેવાઈ છે. તેમને સ્થાને નવા પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. હવે નવા પીઆઈઓ આવીને ગુનાઓ અટકાવે…

કલોલમાં હોસ્પિટલોનો રહેણાંક વિસ્તારમાં બેફામ ગેરકાયદે બાંધકામ કરી વેપલો
કલોલ સમાચાર

કલોલમાં હોસ્પિટલોનો રહેણાંક વિસ્તારમાં બેફામ ગેરકાયદે બાંધકામ કરી વેપલો

 ગેરકાયદે બાંધકામ કરી વેપલો શરુ કર્યો કલોલમાં વર્ધમાન નગર સહીતના વિસ્તારોમાં હોસ્પિટલોએ બેફામ ગેરકાયદે બાંધકામ કરીને વેપલો ચાલુ કર્યો છે. રહેણાંક વિસ્તારમાં આશરે 30થી વધુ હોસ્પિટલના ડોકટરોએ પોતાની દુકાન ચલાવવા માટે અન્ય હજારો લોકોના જીવ…

આતુરતાનો અંત,સામાજિક મંત્રીની ઉપસ્થિતિમાં કાલે રેલવે પૂર્વની લાઈબ્રેરીનું લોકાર્પણ 
કલોલ સમાચાર

આતુરતાનો અંત,સામાજિક મંત્રીની ઉપસ્થિતિમાં કાલે રેલવે પૂર્વની લાઈબ્રેરીનું લોકાર્પણ 

 રવિવારે થશે રેલવે પૂર્વની લાઈબ્રેરીનું લોકાર્પણ કલોલ પૂર્વમાં અદ્યતન લાઇબ્રેરીનું રવિવારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વણકર યુવા સમિતિની છેક ઉપર સુધીની રજૂઆત બાદ રૂપિયા 46 લાખના ખર્ચે નિર્માણ પામેલ આ લાઈબ્રેરીના લોકાર્પણમાં ગુજરાત સરકારના…

કલોલમાં આ તારીખ સુધી રાત્રી કરફ્યુ લંબાવાયો, રાત્રે બહાર નીકળશો તો કેસ થશે 
કલોલ સમાચાર

કલોલમાં આ તારીખ સુધી રાત્રી કરફ્યુ લંબાવાયો, રાત્રે બહાર નીકળશો તો કેસ થશે 

આ તારીખ સુધી રાત્રી કરફ્યુ લંબાવાયો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં રાત્રી કરફ્યુનો અમલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. કલોલમાં પણ…