ડીંગુચા ગામ શોકમાં ગરકાવ,એક દિવસ બંધ પાળશે
મૃતક પરિવારને લઈને ડીંગુચામાં શોકનું વાતાવરણ છે. પટેલ પરિવારના ચાર સભ્યોને કેનેડામાં મૃત્યુ થતાં સમગ્ર ગામ શોકમાં ગરકાવ થયું છે. મૃતકોના શોકમાં ડીંગુચા ગામમાં શનિવારે એક દિવસનું બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. કેનેડામાં…









