તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે રેવંત રેડ્ડીએ શપથ લીધી
ગુજરાત સમાચાર ભારત સમાચાર

તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે રેવંત રેડ્ડીએ શપથ લીધી

તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે રેવંત રેડ્ડીએ શપથ લીધી કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડીએ 7 ડિસેમ્બરે તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી  હતી. ભાટી વિક્રમાર્ક નાયબ ને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. 11 મંત્રીઓએ પણ શપથ લીધી  હતી. શપથ ગ્રહણ…

PPF માં દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરી લખપતિ બનાવશે અને 7.1% વ્યાજ મળશે સમજો રોકાણનું પૂરું ગણિત .નવી દિલ્હી 41 મિનીટ પહેલા.
ગુજરાત સમાચાર

PPF માં દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરી લખપતિ બનાવશે અને 7.1% વ્યાજ મળશે સમજો રોકાણનું પૂરું ગણિત .નવી દિલ્હી 41 મિનીટ પહેલા.

PPF માં દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરી લખપતિ બનાવશે અને 7.1% વ્યાજ મળશે સમજો રોકાણનું પૂરું ગણિત .નવી દિલ્હી 41 મિનીટ પહેલા.  જો તમે આ દિવસોમાં એવી યોજનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો…

હવે ICICI નું ક્રેડીટકાર્ડ થી UPI પેમેંટ કરી શકાશે.
ગુજરાત સમાચાર

હવે ICICI નું ક્રેડીટકાર્ડ થી UPI પેમેંટ કરી શકાશે.

હવે ICICI નું ક્રેડીટકાર્ડ થી UPI પેમેંટ કરી શકાશે. ICICI બેંકે તાજેતરમાં UPI વ્યવહારો સાથે RUPAY ક્રેડિટ કાર્ડને એકીકૃત કર્યું છે. વપરાશકર્તાઓ હવે તેને તેમની પસંદગીની UPI એપ્લિકેશન સાથે લિંક કરી શકે છે અને પછી…

પીએમ મોદીની નજીક ગણાતા આ નેતાનું નિધન,જાણો કોણ હતા ?
ગુજરાત સમાચાર ભારત સમાચાર

પીએમ મોદીની નજીક ગણાતા આ નેતાનું નિધન,જાણો કોણ હતા ?

પીએમ મોદીના નજીકના નેતાઓમાંના એક સુનિલ ભાઈ ઓજાનું બુધવારે અવસાન થયું. ઓજાની તબિયત બગડતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સુનિલ ઓજા કાશી પ્રદેશના ભૂતપૂર્વ સંયોજક…

ખેડૂતોની વહારે જીજ્ઞેશ મેવાણી, માવઠાને પગલે વળતર ચુકવવા માંગ
ગુજરાત સમાચાર

ખેડૂતોની વહારે જીજ્ઞેશ મેવાણી, માવઠાને પગલે વળતર ચુકવવા માંગ

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ખેડૂતોને વળતર ચુકવવાની માંગ કરી છે. તેમણે આ બાબતે પત્ર પણ લખ્યો છે. વડગામ,બનાસકાંઠા સહીત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ આવ્યો હતો,શિયાળામાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ છવાયો હતો. માવઠાએ ખેતીને વ્યાપકપણે…

કોરોના બાદ ચીનમાં નવી બીમારીથી હાહાકાર, સૌથી વધુ બાળકોને નુકશાન
ગુજરાત સમાચાર ભારત સમાચાર

કોરોના બાદ ચીનમાં નવી બીમારીથી હાહાકાર, સૌથી વધુ બાળકોને નુકશાન

ચીનમાં અચાનક રહસ્યમય ન્યુમોનિયા ફાટી નીકળ્યો છે. કોરોનાની જેમ આ બીમારી પણ ઝડપથી ફેલાઈ છે. મુખ્યત્વે શાળાના બાળકો આ રોગથી પ્રભાવિત થાય છે. ચીનમાં ઘણી હોસ્પિટલો ન્યુમોનિયાથી પીડિત બાળકોથી ભરેલી છે. આ અજાણ્યા રોગે બાળકોને…

વજન ઘટાડવું છે તો આ બીજનું કરો સેવન, ચરબી થઇ જશે ફટાફટ ગાયબ
ગુજરાત સમાચાર

વજન ઘટાડવું છે તો આ બીજનું કરો સેવન, ચરબી થઇ જશે ફટાફટ ગાયબ

વજન ઘટાડવું છે તો આ બીજનું કરો સેવન, ચરબી થઇ જશે ફટાફટ ગાયબ દેશ અને દુનિયામાં લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આમ છતાં તેમને…

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ
ગુજરાત સમાચાર

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ ગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી ગાંધીનગરના રામકથા મેદાન ખાતે કરવામાં આવી હતી. વન-પર્યાવરણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજય મંત્રી મુકેશ પટેલે રાષ્ટ્ર ધ્વજ…

કલોલમાંથી પસાર થશે વંદે ભારત ટ્રેન,જોકે ઉભી નહી રહે, આ સ્ટેશનથી પકડવી પડશે ગાડી 
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

કલોલમાંથી પસાર થશે વંદે ભારત ટ્રેન,જોકે ઉભી નહી રહે, આ સ્ટેશનથી પકડવી પડશે ગાડી 

કલોલમાંથી પસાર થશે વંદે ભારત ટ્રેન,જોકે ઉભી નહી રહે કલોલમાંથી વંદે ભારત ટ્રેન પસાર થવાની છે. સાબરમતીથી જોધપુર સુધી ટ્રેન દોડશે પરંતુ કલોલ ઉભી રહેવાની નથી. રાજસ્થાનના જોધપુર શહેરથી અમદાવાદ ગુજરાતની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 9…

અમદાવાદમાં રથયાત્રા જોતા મકાનની બાલ્કની તૂટી,એકનું મોત,આઠ ઘાયલ 
ગુજરાત સમાચાર

અમદાવાદમાં રથયાત્રા જોતા મકાનની બાલ્કની તૂટી,એકનું મોત,આઠ ઘાયલ 

અમદાવાદમાં રથયાત્રા જોતા મકાનની બાલ્કની તૂટી,એકનું મોત અમદાવાદના દરિયાપુર કડિયાનાકા રોડ પર મંગળવારે એક બિલ્ડિંગના બીજા માળની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો હતો. રથયાત્રાના દર્શન કરી રહેલા એક વ્યક્તિનું તેની ચપેટમાં આવી જતાં મોત નીપજ્યું…