થાઈલેન્ડ બાદ હવે મલેશિયા જવા માટે પણ ભારતીયોને વિઝાની જરૂર નહી,વાંચો કેમ ?
ભારત સમાચાર

થાઈલેન્ડ બાદ હવે મલેશિયા જવા માટે પણ ભારતીયોને વિઝાની જરૂર નહી,વાંચો કેમ ?

ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. આ માહિતી મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે રવિવારે આપી હતી. ચીની અને ભારતીય નાગરિકો મલેશિયામાં 30 દિવસ સુધી વિઝા મુક્ત રહી શકે છે મલેશિયા આર્થિક…

રોજ સાબુથી નહાવું છે નુકશાનકારક, થશે આ મોટી તકલીફ 
ભારત સમાચાર

રોજ સાબુથી નહાવું છે નુકશાનકારક, થશે આ મોટી તકલીફ 

રોજ સાબુથી નહાવું છે નુકશાનકારક, થશે આ મોટી તકલીફ સ્વસ્થ રહેવા માટે માત્ર સ્વસ્થ આહાર જ નહીં પરંતુ શરીરની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે. વ્યક્તિગત સ્વચ્છતા આપણને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ…

Live : કર્ણાટક ચૂંટણી પરિણામ : કોંગ્રેસને 113 બેઠકો સાથે બહુમત
ભારત સમાચાર

Live : કર્ણાટક ચૂંટણી પરિણામ : કોંગ્રેસને 113 બેઠકો સાથે બહુમત

  કર્ણાટક માં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે કોંગ્રેસની અત્યાર સુધી 115 બેઠક જ્યારે ભાજપને 78 બેઠક મળે છે જ્યારે જેડીએસ 15 બેઠક પર આગળ છે. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 બેઠકો લાવી જરૂરી છે…

તારક મહેતાની રોશને નિર્માતા અસિત મોદી પર સેક્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો 
ભારત સમાચાર

તારક મહેતાની રોશને નિર્માતા અસિત મોદી પર સેક્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો 

રૂમમાં બોલાવતો હતો અને વાંધાજનક મેસેજ પણ કરતો તારક મહેતામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વખતે આક્ષેપો ગંભીર છે. ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી…

વાંચો આજની મુખ્ય ત્રણ રાશીઓનું રાશિફળ, હાલ જ કરો અહીં ક્લિક 
ભારત સમાચાર

વાંચો આજની મુખ્ય ત્રણ રાશીઓનું રાશિફળ, હાલ જ કરો અહીં ક્લિક 

વાંચો આજની મુખ્ય ત્રણ રાશીઓનું રાશિફળ, હાલ જ કરો અહીં ક્લિક આજે ત્રણ રાશીઓ મહત્વની છે. આ ત્રણ રાશીઓનું રાશિફળ અમે આજે તમને આપી રહ્યા છે. વાંચી લો આજનો શુભ રંગ અને શુભ અંક.   વૃષભ રાશિફળ આજે…

માફિયા અતીક અહેમદે 19 વર્ષ અગાઉ તેના મૃત્યુ વિશે કેવી ભવિષ્યવાણી કરી હતી, વાંચો
ભારત સમાચાર

માફિયા અતીક અહેમદે 19 વર્ષ અગાઉ તેના મૃત્યુ વિશે કેવી ભવિષ્યવાણી કરી હતી, વાંચો

માફિયા અતીક અહેમદે 19 વર્ષ અગાઉ તેના મૃત્યુ કેવી ભવિષ્યવાણી કરી હતી, વાંચો માફિયા અતીક અહેમદ (atique ahmed) અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને સ્થળ…

દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ પહોંચ્યા સીબીઆઈ ઓફીસ, જાણો શું કહ્યું ?
ભારત સમાચાર

દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ પહોંચ્યા સીબીઆઈ ઓફીસ, જાણો શું કહ્યું ?

દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ પહોંચ્યા સીબીઆઈ ઓફીસ દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે CBI સમક્ષ હાજર થવા માટે CBI ઓફિસ પહોંચ્યા છે. કેજરીવાલની સાથે દિલ્હી સરકારના તમામ મંત્રીઓ, AAP સાંસદ અને પંજાબના સીએમ…

નોઈડામાં 200 કરોડના ટ્વીન ટાવર્સ 3700 કિલો દારૂગોળો ભરી તોડી પડાશે 
ભારત સમાચાર

નોઈડામાં 200 કરોડના ટ્વીન ટાવર્સ 3700 કિલો દારૂગોળો ભરી તોડી પડાશે 

નોઈડામાં 200 કરોડના ટ્વીન ટાવર્સ 3700 કિલો દારૂગોળો ભરી તોડી પડાશે નોઈડામાં બનેલા 32 માળના ટ્વીન ટાવરને રવિવારે બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવશે. 13 વર્ષમાં બનેલી બંને ઈમારતોને તૂટતા માત્ર 12 સેકન્ડનો સમય લાગશે.…

શેરબજારમાં એક દિવસમાં 221 કરોડ રૂપિયા કમાનાર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન 
ભારત સમાચાર

શેરબજારમાં એક દિવસમાં 221 કરોડ રૂપિયા કમાનાર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન 

શેરબજારમાં એક દિવસમાં 221 કરોડ રૂપિયા કમાનાર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન લાંબી બીમારી બાદ શેરબજારના જાદુગર કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. રાકેશ ઝુનઝુનવાલા એક ભારતીય અબજોપતિ બિઝનેસ મેગ્નેટ, સ્ટોક ટ્રેડર અને રોકાણકાર છે. તેઓ તેમની એસેટ મેનેજમેન્ટ…

આજે રાખડી કેટલા વાગ્યે બાંધવી ? કન્ફ્યુઝન હોય તો અચૂક આ વાંચી લો
ભારત સમાચાર

આજે રાખડી કેટલા વાગ્યે બાંધવી ? કન્ફ્યુઝન હોય તો અચૂક આ વાંચી લો

આજે રાખડી કેટલા વાગ્યે બાંધવી ? કન્ફ્યુઝન હોય તો અચૂક આ વાંચી લો આ વર્ષે રક્ષાબંધન રાખડી ની તારીખને લઈને લોકોમાં અસમંજસની સ્થિતિ છે. 11મી અને 12મી ઓગસ્ટે બે દિવસે સાવન માસની પૂર્ણિમા છે. આ…