બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી,વાંચો શું કહ્યું
બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં એક બાળકનું મોત થયું છે જયારે 600થી વધુ કેસ સામે આવ્યા છે, દરવખતે રેલવે પૂર્વમાં જ રોગચાળો ફાટી નીકળે છે. કલોલના…









