બનાસકાંઠામાં મોટું કૌભાંડ થયું હોવાનો જીજ્ઞેશ મેવાણીનો આક્ષેપ,વાંચો વિગત
ગુજરાત સમાચાર

બનાસકાંઠામાં મોટું કૌભાંડ થયું હોવાનો જીજ્ઞેશ મેવાણીનો આક્ષેપ,વાંચો વિગત

બનાસકાંઠામાં મોટું કૌભાંડ થયું હોવાનો જીજ્ઞેશ મેવાણીનો આક્ષેપ,વાંચો વિગત જીજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠામાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે.બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડ હોવાનો આક્ષેપ થતા રાજકારણ ગરમાયું છે.વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદમાં બનાસકાંઠા…

મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનો સમય બદલાયો
ગુજરાત સમાચાર

મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનો સમય બદલાયો

મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનો સમય બદલાયો પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન સંખ્યા 09483/09484 મહેસાણા-પાટણ- મહેસાણા સ્પેશ્યલ ટ્રેનના સમયમાં 12 એપ્રિલ,2023 થી અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા 09483 મહેસાણા પાટણ મહેસાણા પેસેન્જર સ્પેશિયલ મહેસાણા થી 12:10 વાગે ચાલીને 12:22…

જીજ્ઞેશ મેવાણીએ ભાજપના ધારાસભ્યને કહ્યું : હું જોટાણાના મરચા કરતા પણ વધુ તીખો છું 
ગુજરાત સમાચાર

જીજ્ઞેશ મેવાણીએ ભાજપના ધારાસભ્યને કહ્યું : હું જોટાણાના મરચા કરતા પણ વધુ તીખો છું 

જીજ્ઞેશ મેવાણીએ ભાજપના ધારાસભ્યને કહ્યું : હું જોટાણાના મરચા કરતા પણ વધુ તીખો છું મહેસાણાના જોટાણામાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને ભાજપના ધારાસભ્ય કરસન સોલંકી સામસામે આવી ગયા હતા. મેવાણીએ એક તબક્કે તો કહી દીધું હતું કે…

કડીના ઈશ્વરપુરા પાટિયા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર ત્રણ યુવકોના મોત
ગુજરાત સમાચાર

કડીના ઈશ્વરપુરા પાટિયા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર ત્રણ યુવકોના મોત

કડીના ઈશ્વરપુરા પાટિયા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર ત્રણ યુવકોના મોત કડીમાં અકસ્માતની અરેરાટીભરી ઘટના બનતા શોકની લાગણી છવાઈ ગઈ છે.કડીના ઈશ્વરપુરા પાટિયા પાસે ત્રણ બાઇક સવાર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રકે આવીને ટક્કર…

કલોલમાં કેરી તોડવા બાબતે મારામારી થતા સામસામે પોલીસ ફરિયાદ
ગુજરાત સમાચાર

કલોલમાં કેરી તોડવા બાબતે મારામારી થતા સામસામે પોલીસ ફરિયાદ

કલોલમાં કેરી તોડવા બાબતે મારામારી થતા સામસામે પોલીસ ફરિયાદ કલોલમાં આંબા પરથી કેરી કેમ તોડે છે તેમ કહી એક યુવકને માર મારવામાં આવ્યો હતો. ઇન્દિરા નગરના ખાડા પાસે આવેલ ગ્રાઉન્ડમાં કેટલાક યુવકો ક્રિકેટ મેચ રમી…

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિધાનસભામાં કેમ આકરા પાણીએ થયા,વાંચો
ગુજરાત સમાચાર

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિધાનસભામાં કેમ આકરા પાણીએ થયા,વાંચો

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિધાનસભામાં કેમ આકરા પાણીએ થયા,વાંચો   ગુજરાત વિધાનસભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે નર્મદા યોજનાના બજેટના સંદર્ભમાં મારા વિચારો રજૂ કરું છું . રૂપિયા ૫૯૫૦ કરોડની જે ફાળવણી…

કડીમાં ગુલીયન બાર સિન્ડ્રોમના ચાર જેટલા કેસ સામે આવતા ફફડાટ, જાણો તેના લક્ષણ 
ગુજરાત સમાચાર

કડીમાં ગુલીયન બાર સિન્ડ્રોમના ચાર જેટલા કેસ સામે આવતા ફફડાટ, જાણો તેના લક્ષણ 

કડીમાં ગુલીયન બાર સિન્ડ્રોમના ચાર જેટલા કેસ સામે આવતા ફફડાટ, જાણો તેના લક્ષણ કડીમાં કેટલાક સમયથી ગુલીયન બાર સિન્ડ્રોમ રોગે દેખા દેતા ફફડાટ વ્યાપી ગયો છે. મળતી વિગત અનુસાર એક મહિનાની અંદર ચાર લોકોમાં આ રોગના લક્ષણ જોવા મળ્યા છે. જેને…

કલોલમાં ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન આવી પહોંચતા ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

કલોલમાં ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન આવી પહોંચતા ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું

કલોલમાં ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન આવી પહોંચતા ઢોલ નગારા સાથે સ્વાગત ભારતીય રેલવે ગુજરાતની ઐતિહાસિક ધરોહરને બતાવવા માટે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચલાવી રહ્યું છે. આ ટ્રેન કલોલ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં…

જીજ્ઞેશ મેવાણીએ સરકાર સામે લડાઈ લડી વડગામને ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી 
ગુજરાત સમાચાર

જીજ્ઞેશ મેવાણીએ સરકાર સામે લડાઈ લડી વડગામને ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી 

જીજ્ઞેશ મેવાણીએ ઓક્સિજન પ્લાન્ટની વડગામને ભેટ જીજ્ઞેશ મેવાણી ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મુક્તેશ્વર-કરમાવત ભરવાની કામગીરી માટે પાઇપલાઇન મંજુર કરાવી છે. બીજી તરફ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી વડગામની જનતાને મોટી ભેટ આપી…

મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 140ને પાર પહોંચ્યો,પોલીસ ફરિયાદ દાખલ    
ગુજરાત સમાચાર

મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 140ને પાર પહોંચ્યો,પોલીસ ફરિયાદ દાખલ    

મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 140ને પાર ગુજરાતના મોરબી બ્રિજ દુર્ઘટનામાં સોમવાર સવાર સુધીમાં મૃત્યુઆંક 140ને પાર પહોંચી ગયો છે. મૃતકોમાં 25 બાળકો પણ સામેલ છે. 170 લોકોને બચાવી લેવાયા છે. આ અકસ્માત રવિવારે સાંજે 6.30 કલાકે થયો…