છત્રાલમાં ઔદ્યોગિક વિકાસ છતાં રેલ સેવાથી વંચિત: ગેજ પરિવર્તનથી કલોલ-કડી રેલમાર્ગના સ્ટેશનો બંધ
ગેજ પરિવર્તન દરમિયાન છત્રાલ, અણખોલ, કરણનગર અને દેઉસણા સ્ટેશનો બંધ, પ્રજાલક્ષી રેલ સેવાથી વંચિત કલોલથી માત્ર 7 કિલોમીટરના અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છત્રાલ ગામ ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી વિકસિત થયું છે, જેના કારણે કલોલ-કડી…









