છત્રાલમાં ઔદ્યોગિક વિકાસ છતાં રેલ સેવાથી વંચિત: ગેજ પરિવર્તનથી કલોલ-કડી રેલમાર્ગના સ્ટેશનો બંધ  
કલોલ સમાચાર

છત્રાલમાં ઔદ્યોગિક વિકાસ છતાં રેલ સેવાથી વંચિત: ગેજ પરિવર્તનથી કલોલ-કડી રેલમાર્ગના સ્ટેશનો બંધ  

ગેજ પરિવર્તન દરમિયાન છત્રાલ, અણખોલ, કરણનગર અને દેઉસણા સ્ટેશનો બંધ, પ્રજાલક્ષી રેલ સેવાથી વંચિત   કલોલથી માત્ર 7 કિલોમીટરના અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છત્રાલ ગામ ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી વિકસિત થયું છે, જેના કારણે કલોલ-કડી…

Meida Impact : કલોલ પૂર્વમાં 108 એમ્બ્યુલન્સ મુકાઈ
કલોલ સમાચાર

Meida Impact : કલોલ પૂર્વમાં 108 એમ્બ્યુલન્સ મુકાઈ

મીડિયા અને સામાજિક રજૂઆતની અસર,કલોલ પૂર્વમાં 108 એમ્બ્યુલન્સ મુકાઈ કલોલ પૂર્વ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી 108 એમ્બ્યુલન્સ સેવાની માંગ સતત મીડિયા અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહી હતી. આ માંગને આખરે સફળતા મળી છે…

કલોલનો સઈજ રેલવે ઓવરબ્રિજ જોખમી બન્યો, તિરાડોના કારણે અકસ્માતનું જોખમ
કલોલ સમાચાર

કલોલનો સઈજ રેલવે ઓવરબ્રિજ જોખમી બન્યો, તિરાડોના કારણે અકસ્માતનું જોખમ

કલોલનો સઈજ રેલવે ઓવરબ્રિજ જોખમી બન્યો, તિરાડોના કારણે અકસ્માતનું જોખમ અમદાવાદ-મહેસાણા હાઇવે પર કલોલ નજીક આવેલા સઈજ રેલવે ઓવરબ્રિજની સ્થિતિ ચિંતાજનક બની છે. આ બ્રિજ પર તાજેતરમાં તિરાડો જોવા મળી છે, જેના કારણે સ્થાનિક લોકો…

કલોલની સ્વામિનારાયણ મેડિકલ સહિત 40 મેડિકલ કોલેજોમાં CBIના દરોડા, સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
કલોલ સમાચાર ભારત સમાચાર

કલોલની સ્વામિનારાયણ મેડિકલ સહિત 40 મેડિકલ કોલેજોમાં CBIના દરોડા, સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

કલોલની સ્વામિનારાયણ મેડિકલ સહિત 40 મેડિકલ કોલેજોમાં CBIના દરોડા, સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ Story By Prashant Leuva   કલોલ: ભારતભરની 40 મેડિકલ કોલેજોમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ગુજરાતની…

કલોલના ઈસમને પાસા હેઠળ  પાલારા જેલ, કચ્છ મોકલતી શહેર પોલીસ 
કલોલ સમાચાર

કલોલના ઈસમને પાસા હેઠળ  પાલારા જેલ, કચ્છ મોકલતી શહેર પોલીસ 

કલોલના ઈસમને પાસા હેઠળ પાલારા જેલ, કચ્છ મોકલતી શહેર પોલીસ   કલોલ: કલોલ શહેર પોલીસે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા એક ઈસમ દિપક ઉર્ફે પિન્ટુ ભાટીને પાસા (PASA - Preventive Detention Act) હેઠળ કચ્છની પાલારા જેલમાં મોકલી…

કલોલમાં આજે ભક્તિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળશે 
કલોલ સમાચાર

કલોલમાં આજે ભક્તિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળશે 

કલોલમાં આજે ભક્તિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળશે   કલોલ: સમગ્ર કલોલ શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાશે. આ ધાર્મિક ઉત્સવની શરૂઆત કલોલના સત્યનારાયણ મંદિરથી થશે, જ્યાંથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ શોભાયાત્રા સ્વરૂપે નીકળશે. આ…

કલોલના બીવીએમ ફાટક પર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અકસ્માતનો ભય
કલોલ સમાચાર

કલોલના બીવીએમ ફાટક પર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અકસ્માતનો ભય

કલોલના બીવીએમ ફાટક પર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અકસ્માતનો ભય કલોલમાં બીવીએમ ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનાવતા કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી કલોલ: કલોલ શહેરના બીવીએમ ફાટક ખાતે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારીને…

  કલોલની અલ અમન સોસાયટીમાં પાણીના ધાંધિયાથી રહીશો પરેશાન 
કલોલ સમાચાર

  કલોલની અલ અમન સોસાયટીમાં પાણીના ધાંધિયાથી રહીશો પરેશાન 

કલોલની અલ અમન સોસાયટીમાં પાણીના ધાંધિયાથી રહીશો પરેશાન કલોલ: કલોલ શહેરની અલ અમન સોસાયટીમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ છે કે, છેલ્લા કેટલાક દિવસથી નગરપાલિકા દ્વારા દરરોજ માત્ર…

આરસોડીયા ગ્રામ પંચાયતના સદસ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
કલોલ સમાચાર

આરસોડીયા ગ્રામ પંચાયતના સદસ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

આરસોડીયા ગ્રામ પંચાયતના સદસ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી કલોલ: તાજેતરમાં યોજાયેલી કલોલ તાલુકાના આરસોડીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં શ્રી મુકેશભાઈ વાઘેલા અને વોર્ડ નંબર 7માં શ્રી ધીરજકુમાર જાદવ સભ્ય તરીકે વિજયી થયા હતા. આ…

કલોલના ધાનજ ગામમાં ડફેરોએ નીલગાયની હત્યા કરી હોવાની આશંકા, કલોલ રેન્જ ફોરેસ્ટ નિંદ્રાધીન 
કલોલ સમાચાર

કલોલના ધાનજ ગામમાં ડફેરોએ નીલગાયની હત્યા કરી હોવાની આશંકા, કલોલ રેન્જ ફોરેસ્ટ નિંદ્રાધીન 

કલોલના ધાનજ ગામમાં ડફેરોએ નીલગાયની હત્યા કરી હોવાની આશંકા, કલોલ રેન્જ ફોરેસ્ટ નિંદ્રાધીન Story By Prashant Leuva  કલોલ: કલોલ તાલુકાના ધાનજ ગામના ગૌચરમાં એક નીલગાય મૃત હાલતમાં મળી આવતાં ગામમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી…