કલોલ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આવતીકાલે કાર્યક્રમ યોજાશે
મહામાનવ, વિશ્વરત્ન, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી ની ના ૬૫ માં પરિનિર્વાણ દિન નિમિત્તે, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી ને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે બહુજન ક્રાંતિ મોરચા કલોલ તાલુકા સંયોજક સમિતિ દ્વારા…









