કલોલમાં ગુરુ નાનક જયંતિની ઉજવણી : નિરામય કેમ્પમાં પ્રસાદીનું વિતરણ કરાયું
કલોલ ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે આજે નાનક જયંતિ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે નાનક જયંતિની ઉજવણીમાં કલોલ શીખ સમાજ દ્વારા લંગર સહીતની સેવાઓ પુરી પાડવામાં આવી હતી. કલોલ સિવિલ કેમ્પસ ખાતે યોજાયેલ નિરામય કેમ્પમાં…









