શેરથાના વેપારીના અપહરણનો નિષ્ફ્ળ પ્રયાસ,1.25 કરોડની ખંડણી માંગી 
કલોલ સમાચાર

શેરથાના વેપારીના અપહરણનો નિષ્ફ્ળ પ્રયાસ,1.25 કરોડની ખંડણી માંગી 

Kalol : શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ગુનાખોરો બેફામ થઇ ગયા છે. હવે દિનદહાડે ચોરી,લૂંટફાટ તેમજ અપહરણની ઘટનાઓ બની રહી છે.   શેરથામાં મરી મસાલાની ખળી ધરાવતા અને સોલા-સાયન્સ સિટી રોડ પર રહેતા વેપારીના અપહરણનો પ્રયાસ…

કલોલમાં કોલેરા રોગચાળો, વાંચો કોલેરાથી કઈ રીતે બચશો ??
કલોલ સમાચાર

કલોલમાં કોલેરા રોગચાળો, વાંચો કોલેરાથી કઈ રીતે બચશો ??

કલોલ શહેરમાં દસ દિવસથી ફાટી નીકળેલ કોલેરાનો રોગચાળો અટકવાનો નામ નથી લઇ રહ્યો. કોરોના બાદ કલોલમાં કોલેરાએ પ્રકોપ વર્તાવ્યો છે. ગટરનું પાણી પીવાની પાઈપલાઈનમાં મિક્સ થઇ જતા આ રોગચાળો ફેલાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.…

કલોલ પૂર્વ વિસ્તારની 40,000ની વસ્તી ટેન્કર ભરોસે, કોલેરાની સ્થિતિ કાબુમાં 
કલોલ સમાચાર

કલોલ પૂર્વ વિસ્તારની 40,000ની વસ્તી ટેન્કર ભરોસે, કોલેરાની સ્થિતિ કાબુમાં 

કલોલ : કલોલમાં છેલ્લા બે દિવસના સર્વેલન્સ દરમિયાન વધુ 20 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યા છે. જેમાંથી 9 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જ્યારે 12 દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત…

અમિત શાહે નારદીપુર ગામ સાથે જોડાયેલ જૂની યાદો તાજી કરી
કલોલ સમાચાર

અમિત શાહે નારદીપુર ગામ સાથે જોડાયેલ જૂની યાદો તાજી કરી

દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારદીપુર ગામ ખાતે ₹25 કરોડ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુ હતું.  આજે ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જિલ્લાના રૂપિયા 25 કરોડથી વધુના…

અદભુત ! કલોલના આ પાંચ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ
કલોલ સમાચાર

અદભુત ! કલોલના આ પાંચ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ

એક બાજુ લોકો વેક્સીન લઇ નથી રહ્યા ત્યારે કલોલના ગામડાઓએ રાહ ચીંધી છે. કલોલ તાલુકામાં પાંચ ગામડાઓમાં 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવાય છે. આ ગામના લોકોએ સમગ્ર દેશને નવી દિશા દેખાડી છે. [embed]https://youtu.be/hEqS1M-7jSw[/embed]…