ખુશ ખબર : કલોલ નગરપાલિકા શહેરીજનોને વેરામાં રાહત આપશે
પાલિકા શહેરીજનોને વેરામાં રાહત આપશે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર' યોજના હેઠળ કલોલ નગર પાલિકા પણ શહેરીજનોને વેરામાં રાહત આપશે તેવી વિગતો સામે આવી છે. જેને પગલે બાકી વેરો હોય તેવા લોકોમાં હાશકારો થયો…









