કલોલમાં કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ
કલોલમાં કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો બલદેવજી ઠાકોરનો આક્ષેપ કલોલમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો પોત પોતાના વિસ્તારમાં જોરશોથી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કલોલ કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે…









