આ રાશિઓ માટે લકી રહેવાનો છે ઓગષ્ટ મહિનો, થશે મોટો ધનયોગ
આ રાશિઓ માટે લકી રહેવાનો છે ઓગષ્ટ મહિનો, થશે મોટો ધનયોગ 1: વૃષભ - આ રાશિના લોકોને 11 ઓગસ્ટથી શાંતિ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. 21 ઓગસ્ટ પછી તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી…
Voice Of Kalol
આ રાશિઓ માટે લકી રહેવાનો છે ઓગષ્ટ મહિનો, થશે મોટો ધનયોગ 1: વૃષભ - આ રાશિના લોકોને 11 ઓગસ્ટથી શાંતિ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. 21 ઓગસ્ટ પછી તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી…
વોટ્સએપ વાપરતા હોવ તો આ છેતરપિંડીથી રહેજો સાવધાન વિદેશમાં નોકરી કરવાના નામે વોટ્સએપ પર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ખાસ કરીને, તે એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે જેઓ યુકેમાં કામ કરવા માગે છે. હકીકતમાં,…
ચાલુ ભાષણે જ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ધડાધડ ગોળીઓ ચાલી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે ને પશ્ચિમ જાપાનમાં એક ચૂંટણી કાર્યક્રમમાં ભાષણ દરમિયાન ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ આબેને હાર્ટ એટેક આવ્યો…
અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોએ ભાજપ કાર્યાલય સળગાવ્યું કેન્દ્ર સરકારે જાહેર કરેલ અગ્નિપથ યોજનાને કારણે યુવાનો ભારે ગુસ્સામાં છે. ત્યાર સુધી ટ્રેન અને બસો સળગાવતા યુવાનોએ હવે સત્તાધારી ભાજપ નું કાર્યાલય પણ સળગાવી દીધું છે.…
ઇન્ડિયન આર્મીની અગ્નિપથ યોજના શું છે રક્ષા મંત્રાલયે સેનાની ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે. સેનાની ભરતી માટે સરકાર દ્વારા 'અગ્નિપથ ભરતી યોજના' શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું…
આજનો દિવસ આ ચાર રાશિઓ માટે છે બેસ્ટ, વાંચી લો તમારી રાશિ છે કે નહીં નીચેની રાશિઓ માટે આજનો દિવસ અતિ સુંદર અને સફળ રહેવાનું સૂચવે છે. નીચે વાંચો રાશિ ફળ મિથુન આજનો દિવસ તમારા…
આ રાજ્યમાં સરકારી નોકરી માટે ઇન્ટરવ્યૂ નહીં લેવાય રાજસ્થાનમાં સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મોટો ર્નિણય લીધો છે. આ ર્નિણય રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ સહિત ૪…
ચંદ્ર પર પરમાણુ વિસ્ફોટ કરવાની તૈયારીમાં હતું અમેરિકા ચંદ્ર પર પરમાણુ વિસ્ફોટને ટનલ બનાવવી એ સાયન્સ-ફિક્શન મૂવીની વાર્તા જેવું લાગે છે, પરંતુ અમેરિકા ઘણા વર્ષોથી વાસ્તવિકતામાં સંશોધન કરી રહ્યું છે. તાજેતરમાં, આ ગુપ્ત ચંદ્ર મિશન…
વાસ્તુ ટિપ્સ : ઘરમાં રાખો આ મૂર્તિઓ, થઇ જશે ધોધમાર પૈસાનો વરસાદ ઘરની સજાવટ માટે વિવિધ પ્રકારની ડેકોરેટિવ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આમાંની કેટલીક મૂર્તિઓ દેવી-દેવતાઓની છે તો કેટલીક સુંદર જીવોની. પરંતુ આ મૂર્તિઓ…
દરેક માતાપિતા તેમના બાળકને પ્રેમ કરે છે. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે ઘરમાં આનંદનું વાતાવરણ હોય છે. તેઓ તેમની ખૂબ કાળજી લે છે અને તેની દરેક ઇચ્છા પૂરી કરે છે.માતા પિતાનું નામ રોશન કરે…
Copy Right Text | Design & develop by AmpleThemes