કલોલની નવજીવન મિલની ચાલીમાં જોગણી માતાજીના ફૂલોના ગરબા યોજાયા
કલોલમાં આવેલ નવજીવન મિલની ચાલીમાં સમસ્ત નવજીવન યુવક મંડળ દ્વારા શ્રી જોગણી માતાજીના ફૂલો ના ગરબાનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે ઉર્વશી બેન પટેલ,ગોવિંદભાઇ પટેલ,જે.કે.પટેલ,નિલેશભાઈ આચાર્ય,અશોકભાઈ પરમાર,મુકુંદભાઈ પરીખ,મનુભાઈ ચૌધરી,ભગવાનદાસ જેઠવાની, હિમાક્ષી બેન સોલંકી,હંસાબેન રાઠોડ અને મંદા બેન વ્યાસ,કિરણ મહેરીયા અને સુનિલ મહેરીયા હાજર રહ્યા હતા.જેઓનું સન્માન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સર્વે લોકો પંચમ મ્યુઝિકલ ગ્રુપના તાલે ગરબે ઘુમ્યા હતા.
કલોલના આ ગામમાંથી કેદ કરેલા પોપટ છોડાવાયા,વાંચો કેવી હાલત હતી
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ