કલોલમાં રાવણ દહન વખતે આખલો ઘૂસતા લોકોમાં નાસભાગ મચી
કલોલમાં રાવણ દહન વખતે આખલો ઘૂસતા લોકોમાં નાસભાગ મચી કલોલમાં દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.કલોલના જૈન વાડી ની સામે આવેલી ખુલ્લી જગ્યામાં રાવણ દહન કાર્યક્રમ ચાલુ હતો. તે દરમિયાન એકાએક અચાનક આખલો ઘૂસી આવતા…