યોગ ભગાવે રોગ : કલોલના સરદાર બાગમાં યોગ દિવસની ઉજવણી કરાઈ

યોગ ભગાવે રોગ : કલોલના સરદાર બાગમાં યોગ દિવસની ઉજવણી કરાઈ

Share On

યોગ ભગાવે રોગ : કલોલના સરદાર બાગમાં યોગ દિવસની ઉજવણી કરાઈ

આજે વિશ્વ યોગ દિવસ નિમિતે કલોલમાં પણ કાર્યક્રમ યોજાયા હતા. કલોલના સરદાર બાગમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલ નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો Yoga કરવા એકત્ર થયા હતા.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી International Yoga Day નિમિત્તે કર્ણાટકના મૈસુર પેલેસ ગાર્ડન પહોંચ્યા અને ત્યાં હાજર લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યા. આ અવસરે  Yoga Day ની શુભેચ્છા પાઠવતા તેમણે જીવનમાં તેના મહત્વ વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે તંદુરસ્ત શરીર માટે Yoga ખૂબ જ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે વિશ્વના ખૂણે ખૂણેથી યોગાની ગુંજ સંભળાઈ રહી છે. તે જીવનનો આધાર બની ગયો છે.

 બેચરાજી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થતા કલોલને એક નવી ટ્રેન મળશે

પીએમ મોદીએ કહ્યું કે વાતાવરણમાં આપણે ગમે તેટલા તણાવપૂર્ણ હોઈએ, થોડી મિનિટોનું ધ્યાન આપણને આરામ આપે છે, આપણી ઉત્પાદકતામાં વધારો કરે છે. તેથી, આપણે યોગાને વધારાના કાર્ય તરીકે લેવાની જરૂર નથી. આપણે પણ યોગા જાણવો છે, આપણે પણ Yoga જીવવો છે. આપણે યોગ પ્રાપ્ત કરવાનો છે, આપણે Yoga ને પણ અપનાવવો પડશે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર