કુદરતી હોનારતોને પગલે રાજ્યમાં એક વર્ષ દરમિયાન 215ના મોત
ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૮૨ લોકો કુદરતી હોનારત સામે જીવ ગુમાવી ચૂક્યાં છે. આ પૈકી ૨૧૫ વ્યક્તિએ તો માત્ર છેલ્લાં એક વર્ષમાં જ કુદરતી હોનારત સામે જીવ ગુમાવ્યો છે. એક વર્ષમાં દેશના જે રાજ્યમાંથી સૌથી…









