કલોલની જાસપુર કેનાલમાં કૂદીને પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું
કલોલની જાસપુર કેનાલમાં કૂદીને પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું કલોલના જાસપુર નજીક આવેલ નર્મદા કેનાલમાંથી પ્રેમી પંખીડા ની લાશ મળી આવતા ભારે ચકચાર ફેલાઇ ગઇ છે. અવારનવાર આ કેનાલ પાસેથી લોકોની લાશો મળી આવતી હોવાથી ફેન્સીંગ કરી…









