આજથી કલોલ કરફ્યુ મુક્ત, પણ આ શરતો પાળવી પડશે
કલોલમાંથી આ તારીખે રાત્રી કરફ્યુ હટશે કલોલમાં રાત્રી કરફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. જેથી હવે લોકો મુક્ત રીતે હરીફરી શકશે. જોકે વેપાર ધંધા 11 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર…









