કલોલ હાઇવે પર બે બાઈક સામસામે અથડાતા એક ઈજાગ્રસ્ત
કલોલ હાઇવે જીવલેણ બની ગયો છે. વાહન ચાલકો અવારનવાર અહીં અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવો જ એક અકસ્માત કલોલ હાઇવે ખાતે મજુર અદાલત સામે થયો હતો. જેમાં બે બાઈક સામસામે અથડાતાં એક વ્યક્તિ ગંભીર…
Voice Of Kalol
કલોલ હાઇવે જીવલેણ બની ગયો છે. વાહન ચાલકો અવારનવાર અહીં અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવો જ એક અકસ્માત કલોલ હાઇવે ખાતે મજુર અદાલત સામે થયો હતો. જેમાં બે બાઈક સામસામે અથડાતાં એક વ્યક્તિ ગંભીર…
વરસાદ કલોલ : ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં રવિવારે અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો. સવારથી સાંજ સુધીમાં જ રાજ્યના 197 જેટલા તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કલોલમાં શનિવારથી ચાલુ થયો છે જે હજુ સુધી…
આ વર્ષે ચોમાસું ખેંચાયુ છે. ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો નથી તેને કારણે વાતાવરણમાં ભારે ઉકળાટ રહેલો જોવા મળ્યો હતો. જોકે ગઈ કાલે કલોલમાં ભારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગઈ કાલે કલોલમાં…
અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર કલોલના અંબિકા નગર Highway બસ સ્ટેન્ડ પર બનાવેલ એસ્કેલેટર લાવ્યા ત્યાંથી ધાંધિયા સર્જતું રહ્યું છે. જાળવણીના અભાવે મુસાફરોની સુવિધા માટે બનાવેલ એસ્કેલેટર હવે ધૂળ ખાઈ રહ્યું છે. વારંવાર ખોટકાતા…
કલોલ City માં ચોરો બેફામ બની ગયા છે. ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસે ચોરી થયા બાદ હવે હાઇવે વિસ્તારની એક સ્ટેશનરીની દુકાનમાં ચોરી થઇ છે. શારદા સર્કલની પાસે આવેલ વીએસ સ્ટેશનરીની દુકાનમાં તસ્કરો રોકડા ચોરીને ફરાર…
કલોલને વધુ એક ટ્રેનની ભેટ મળી છે. ગાંધીનગર વરેઠા નવી ટ્રેનનો આજથી શુભારંભ થઇ રહ્યો છે. આ ટ્રેન મારફતે મહેસાણા,વિસનગર,વડનગર ખેરાલુ સુધી પહોંચી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૬મી જુલાઈએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રેલવેના…
Kalol : શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ગુનાખોરો બેફામ થઇ ગયા છે. હવે દિનદહાડે ચોરી,લૂંટફાટ તેમજ અપહરણની ઘટનાઓ બની રહી છે. શેરથામાં મરી મસાલાની ખળી ધરાવતા અને સોલા-સાયન્સ સિટી રોડ પર રહેતા વેપારીના અપહરણનો પ્રયાસ…
કલોલ શહેરમાં દસ દિવસથી ફાટી નીકળેલ કોલેરાનો રોગચાળો અટકવાનો નામ નથી લઇ રહ્યો. કોરોના બાદ કલોલમાં કોલેરાએ પ્રકોપ વર્તાવ્યો છે. ગટરનું પાણી પીવાની પાઈપલાઈનમાં મિક્સ થઇ જતા આ રોગચાળો ફેલાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.…
કલોલ : કલોલમાં છેલ્લા બે દિવસના સર્વેલન્સ દરમિયાન વધુ 20 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યા છે. જેમાંથી 9 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જ્યારે 12 દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત…
દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારદીપુર ગામ ખાતે ₹25 કરોડ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુ હતું. આજે ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જિલ્લાના રૂપિયા 25 કરોડથી વધુના…
Copy Right Text | Design & develop by AmpleThemes