કલોલમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવા માંગ ઉઠી, રેલવે તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં
વેપારી મથક છતાં ટ્રેનોનું સ્ટોપેજ નહીં BY પ્રશાંત લેઉવા કલોલમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવતું નથી. પ્રજાની વર્ષો જૂની રજુઆત બાદ ફક્ત ત્રણ નવી ટ્રેનોને સ્ટોપેજ અપાયું છે. કલોલમાં ઉપરથી નીચે સુધી…









