કલોલમાં અકસ્માત બાદ લક્ઝરીમાં તોડફોડ કરાઈ,એકનું મોત,બે ઘાયલ

કલોલમાં અકસ્માત બાદ લક્ઝરીમાં તોડફોડ કરાઈ,એકનું મોત,બે ઘાયલ

Share On

3 મે,2022

મૃતકની લાશનું કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું

લક્ઝરી ચાલક બસ મૂકી ફરાર થઇ ગયો
અકસ્માતને કારણે ગુસ્સે ભરાયેલ લોકોએ લક્ઝરીમાં તોડફોડ કરી

 

કલોલમાં ગમખ્વાર અકસ્માત

કલોલ માણસા ઓવરબ્રિજ પાસે થયેલ અકસ્માત એકનું મૃત્યુ.

એક નું મૃત્યુ બે ઘાયલ.

લક્ઝરી ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એક્ટિવા ચાલકને લીધો
અડફેટમાં.

એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ.

મરનાર વ્યક્તિ ૪૦ થી ૪૫ વર્ષનો.

દિનેશભાઈ મણીલાલ પરમાર નું સ્થળ પર મૃત્યુ.

હોસ્પિટલ ને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા.

અકસ્માત લઈને ટ્રાફિક જામ.

અકસ્માત થતા લોકો એકઠા થયા.

 

કલોલનો સરદાર બાગ બનશે વધુ આકર્ષક, કઈ કામગીરી હાથ ધરાઈ,વાંચો

https://kalolsamachar.online/sardar-bagh-of-kalol-will-become-more-attractive/

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

કલોલ સમાચાર