જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ?
કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? કલોલ રેલ્વે સ્ટેશન પર આપ ઘણી વખત ગયા હશો. અહી રેલ્વે સ્ટેશનની જગ્યાએ કલોલ જંકશન ( junction ) લખેલું હોય છે. તમને કોઈ દિવસ સવાલ થયો…
Voice Of Kalol
કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? કલોલ રેલ્વે સ્ટેશન પર આપ ઘણી વખત ગયા હશો. અહી રેલ્વે સ્ટેશનની જગ્યાએ કલોલ જંકશન ( junction ) લખેલું હોય છે. તમને કોઈ દિવસ સવાલ થયો…
કલોલ નગરપાલિકાએ પાનસર ત્રણ રસ્તા પાસે દબાણ દુર કર્યું કલોલના પાનસર ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને માર્ગ સલામતી સુધારવા માટે કલોલ નગરપાલિકાએ દબાણો દૂર કરવાની કામગીરી આરંભી હતી. પાલિકા દ્વારા બુલડોઝર વડે…
ગાંધીનગર-કલોલ વચ્ચે સીટી બસ સેવા શરુ,અંબિકા-સિંદબાદના રહીશોને ફાયદો ગાંધીનગરથી કલોલ વચ્ચે સીટી બસ સેવા શરુ કરાઈ છે. ગાંધીનગરના મેયરે શેરથાથી આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ પથિકાશ્રમથી ત્રિમંદિર,શેરથા,અંબિકા નગર અને સિંદબાદ સુધી દોડશે. લોકોને…
કલોલના માર્ગો પર રહેલા માટીના ઢગલા નગરપાલિકા ક્યારે હટાવશે કલોલ નગરપાલિકા દ્વારા કામમાં બેદરકારી રાખવામાં આવતી હોવાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. શહેરમાં દબાણ ઝુંબેશ બાદ પાલિકાએ માટીના મસમોટા ઢગલા કરીને મુક્યા હતા જે…
કલોલ પૂર્વમાં રોડ રસ્તા બનાવવાની કામગીરીની શરૂઆત કરાઈ કલોલના પૂર્વ વિસ્તારમાં તૂટી ગયેલ રોડ રસ્તા નવા બનાવવાની કામગીરીની શરૂઆત થઇ છે. રાધાકૃષ્ણ મંદિરથી રોડ બનાવવાનું શરુ થનાર છે. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને દેશના ગૃહ તેમજ સહકાર મંત્રી…
કલોલમાં વેપારીના 52 હજાર રૂપિયા ભરેલું પાકીટ ચોરી ગઠિયો નાસી છૂટ્યો કલોલમાં ચોરો બેફામ બન્યા છે. અવાર નવાર ચોરીના બનાવો બની રહ્યા છે. ગાંધીનગરના સરગાસણથી એક વેપારી કલોલ માલ આપવા આવ્યા હતા ત્યારે તેમની ઇકો ગાડીમાંથી 52 હજાર રૂપિયા…
કલોલમાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ, જુઓ વિડીયો ભારતરત્ન, બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કલોલમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલ્વે પૂર્વથી શરુ…
કલોલના પાનસરમાં સરદારજી 6.26 લાખના દાગીના ચોરી ગયા હોવાની ફરિયાદ કલોલ તાલુકાના પાનસર ગામે આવેલ રામદેવ નગર સોસાયટીમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. પાનસરમાં તિજોરીનું લોકની ચાવી બનાવવા માટે બે સરદારજી આવ્યા હતા…
કલોલમાં નાયક ડાંગરુચીયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ પાટોત્સવ યોજાયો કલોલ કલ્યાણપુરા વિસ્તાર ખાતે આવેલી મેલડી માતા તેમ જ મહાકાલી માતાના મંદિર ખાતે 13 મો નવચંડી યજ્ઞ પાટોત્સવ યોજાયો.ગાંધીનગરના કલોલ ખાતે કલ્યાણપુરા વિસ્તારમાં આવેલી મેલડી માતા…
'દરેક કાળી ટાંકી સિન્ટેક્સ નથી હોતી', આ સ્લોગન તો તમે અનેક વાર સાંભળ્યું હશે. ભારતના દરેક ઘરની પાણીની કાળી ટાંકીની ઓળખ સમાન બની ગયેલ કંપની સિન્ટેક્સની નાદારી પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ છે. વોટર ટેન્ક બનાવતી…
Copy Right Text | Design & develop by AmpleThemes