સિન્ટેક્સના છુટા કરાયેલ કામદારો હનુમાનદાદાના શરણે

સિન્ટેક્સના છુટા કરાયેલ કામદારો હનુમાનદાદાના શરણે

Share On

કલોલની સિન્ટેક્સ કંપનીમાંથી કામદારોને છુટા કરી દેવામાં આવ્યા છે. આ કામદારો હવે હનુમાન દાદાની શરણમાં પહોચ્યા છે. કામદારો એ પગપાળા તેરસીયા હનુમાન પહોચીને રામધુન બોલાવી હતી 

કલોલમાં કામદારોએ બે માસથી ધરણા ચાલુ કાર્ય છે. નોકરીમાં પરત લેવા માટે તેઓ લડત ચલાવી રહ્યા છે. તેમ છતાં કંપની કોઈ વાત સંભાળવા તૈયાર નથી. જેને પગલે કામદારો હનુમાન મંદિરે પહોચી રામધુન તેમજ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને નોકરી માં પરત લેવાની માંગણીકરી હતી 

 

કલોલ સમાચાર