ગરીબ રિક્ષાચાલકની ઇમાનદારી, ભૂલી ગયેલ મુસાફરને લાખોના દાગીના પરત કર્યા,પછી શું થયું
ગુજરાત સમાચાર

ગરીબ રિક્ષાચાલકની ઇમાનદારી, ભૂલી ગયેલ મુસાફરને લાખોના દાગીના પરત કર્યા,પછી શું થયું

ગરીબ રિક્ષા ચાલકની ઇમાનદારી, ભૂલી ગયેલ મુસાફરને લાખોના દાગીના પરત કર્યા અમદાવાદમાં ઈમાનદારીનો એક જોરદાર કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે અમદાવાદમાં રહેતા કનુભાઈ પટ્ટણી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ…