જેસીઆઈ કલોલ દ્વારા આગામી ૨૮ મે, રંગભૂમિ નાટક યોજાશે.
કલોલ જેસીઆઈ દ્વારા આગામી ૨૮ મે શનિવાર ના રોજ ગુજરાતી પારિવારિક રંગભૂમિ નાટક “લગન નું લંગશીયુ” યોજાશે..
આ નાટક નો મુખ્ય ઉદેશ્ય જાહેર જનતાને એક પ્રવતૅમાન સામાજીક સમજ આપવાનો છે.જેસીઆઈ કલોલ સભ્યોએ નગરજનો ને ખૂબ મોટી સંખ્યામાં નાટક નિહાળવા અપીલ કરી છે.જેસીઆઈ દ્વારા અવાર નવાર આવા કાર્યક્રમો યોજાતા હોય છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ