કલોલના ધમાસણામાં કોણ 250થી વધુ મૃત મરઘીઓ નાંખી ગયું ?
કલોલના ધમાસણામાં કોણ 250થી વધુ મૃત મરઘીઓ નાંખી ગયું ? કલોલમાં ધમાસણા ગામમાં ચકચારી ઘટના બની છે. ગામની સીમમાં કોઈ ટેમ્પા ચાલક મરઘીઓનો ઢગલો કરી જતા ચકચાર મચી છે. આ તમામ મરઘીઓ મૃત હાલતમાં મળી હતી. મરઘીઓ ખાડો…









