છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો
છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો કલોલ તાલુકાના છત્રાલ ગામના સુપ્રસિદ્ધ તથા પૌરાણિક શ્રી છત્રેશ્વર મહાદેવ મંદિરમાં અધિક માસ શ્રાવણ વદ- ૧૪ ને મંગળવારને દિવસે સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગા રૂપી સુંદર શણગાર કરવામાં આવ્યો…









