છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો
કલોલ સમાચાર

છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો

 છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો કલોલ તાલુકાના છત્રાલ ગામના સુપ્રસિદ્ધ તથા પૌરાણિક શ્રી છત્રેશ્વર મહાદેવ મંદિરમાં અધિક માસ શ્રાવણ વદ- ૧૪ ને મંગળવારને દિવસે સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગા રૂપી સુંદર શણગાર કરવામાં આવ્યો…

કલોલ-માણસા રોડ બનશે કે નહીં ? પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન 
કલોલ સમાચાર

કલોલ-માણસા રોડ બનશે કે નહીં ? પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન 

કલોલ-માણસા રોડ બનશે કે નહીં ? પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન કલોલ-માણસા રોડ નબળી ગુણવત્તાવાળો બનાવવામાં આવતા અનેક ઠેકાણે ગાબડાં પડી ગયા છે. છેલ્લા ચાર વર્ષથી રોડની કામગીરી પણ અધૂરી છે ત્યારે રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની પણ ગંધ…

તથ્ય પટેલ વિરુદ્ધ કલોલના સાંતેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો,જાણો સમગ્ર બનાવ 
કલોલ સમાચાર

તથ્ય પટેલ વિરુદ્ધ કલોલના સાંતેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો,જાણો સમગ્ર બનાવ 

તથ્ય પટેલ વિરુદ્ધ કલોલના સાંતેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો,જાણો સમગ્ર બનાવ ઇસ્કોન બ્રીજ પર અકસ્માત કરનાર તથ્ય પટેલ વિરુદ્ધ કલોલના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. વાંસજડા ગામમાં રહેલા મંદિરના પીલ્લર સાથે તથ્યે કાર અથડાવી…

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં રેડિયો પર ગોષ્ઠિ યોજાઈ
કલોલ સમાચાર

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં રેડિયો પર ગોષ્ઠિ યોજાઈ

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં રેડિયો પર ગોષ્ઠિ યોજાઈ ગુજરાત યુનિવર્સિટી સ્થિત ડિપાર્ટમેન્ટ ઓફ માસ કોમ્યુનિકેશન, જર્નાલિઝમ વિભાગમાં અમદાવાદના ખ્યાતનામ રેડિયો જોકીઝનું 'રેડિયો રૂમ ટુ કલાસરૂમ' વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેડિયો માટે ક્રિએટિવ કોન્ટેન્ટ…

કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી 
કલોલ સમાચાર

કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી 

કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી કલોલ જીઆઇડીસીમાં આવેલ એક કંપનીમાં આગ લાગી હતી. ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તિરુપતિ ટ્યુબ પ્રાઇવેટ લિમિટેડ,પ્લોટ જી.આઇ.ડી.સી ખાતે આગ નો બનાવ બનેલ હતો. જેથી …

કલોલમાં બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદો વધી, લોકો પરેશાન 
કલોલ સમાચાર

કલોલમાં બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદો વધી, લોકો પરેશાન 

કલોલમાં બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદો વધી, લોકો પરેશાન કલોલ શહેરના અનેક વિસ્તારો સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદ ઉઠી છે. રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે અંધારપટ છવાયો છે. જેને કારણે રહીશોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.…

કલોલની સંજીવની હોસ્પિટલના ડોકટરો વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ  
કલોલ સમાચાર

કલોલની સંજીવની હોસ્પિટલના ડોકટરો વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ  

કલોલની સંજીવની હોસ્પિટલના ડોકટરો વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કલોલના બોરીસણા ગામમાં રહેતા અરવિંદભાઈ રાવળએ પેટના નીચેના ભાગે દુઃખાવો ઉપડ્યો હતો. જેને પગલે પરિવારજનો સંજીવની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. સંજીવની હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન દર્દીનું મૃત્યુ થયું હતું. મૃતકના સગાઓએ તબીબોની…

કલોલ : વર્ધમાનનગરના ડોકટરોને હાઇકોર્ટનું તેડું,જાણો કેમ ?
કલોલ સમાચાર

કલોલ : વર્ધમાનનગરના ડોકટરોને હાઇકોર્ટનું તેડું,જાણો કેમ ?

કલોલ : વર્ધમાનનગરના ડોકટરોને હાઇકોર્ટનું તેડું,જાણો કેમ ? કલોલના વર્ધમાન નગરમાં રહીશો અને તબીબો ફરી આમને સામને આવી ગયા છે. સ્થાનિક જાગૃત નાગરિકે હાઇકોર્ટમાં અરજી કરતા હાઇકોર્ટે ડોકટરો, ગુજરાત સરકાર. ચીફ ઓફિસર, કલેકટર અને પ્રાંત…

કલોલ પૂર્વમાં શહીદોના નામે વિનામૂલ્યે છોડ અને ટ્રી ગાર્ડનું વિતરણ કરી વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં શહીદોના નામે વિનામૂલ્યે છોડ અને ટ્રી ગાર્ડનું વિતરણ કરી વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું

કલોલ પૂર્વમાં શહીદોના નામે વિનામૂલ્યે છોડ અને ટ્રી ગાર્ડનું વિતરણ કરી વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું કલોલ પૂર્વ વિસ્તારમાં ઔડાના સહકારથી વિનામુલ્યે લોખંડના ટ્રી ગાર્ડ મેળવીને શહીદોના નામે જન જાગૃતિ કેળવણી મંડળ દ્વારા છોડ સાથે વહેંચણી…

કલોલ પૂર્વમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત

કલોલ પૂર્વમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ વાલ્મિકી વસાહત,માધુપુરા રોડ,ડૉ.બાબાસાહેબ આંબેડકર આરોગ્ય સંકુલ,ચંદ્રલોક સોસાયટી,પ્લોટ વિસ્તાર,મજુર હાઉસિંગ સોસાયટી તેમજ છાપરા વિસ્તારમાં કેટલાય સમયથી ગટર ઉભરાઈ રહી છે. જેને લીધે જાહેર માર્ગો પર ગટરનું ગંદુ પાણી…