કલોલના પાનસરમાં સરદારજી 6.26 લાખના દાગીના ચોરી ગયા હોવાની ફરિયાદ
કલોલના પાનસરમાં સરદારજી 6.26 લાખના દાગીના ચોરી ગયા હોવાની ફરિયાદ કલોલ તાલુકાના પાનસર ગામે આવેલ રામદેવ નગર સોસાયટીમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. પાનસરમાં તિજોરીનું લોકની ચાવી બનાવવા માટે બે સરદારજી આવ્યા હતા…








