કલોલ રોગચાળામાં મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ
મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ કલોલ રોગચાળામાં મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ કરાઈ છે.રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લના કલોલ શહેરમાં સ્થાનિક નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા નાગરિકોના આરોગ્યની જાળવણીના મુદ્દે બેદરકારી દાખવવાને લીધે…









