Live : કલોલમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા,આ સ્થળોએથી પસાર થઇ
કલોલમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા,આ સ્થળોએ થી રથયાત્રા પસાર થઇ કલોલની રથયાત્રા વખારીયા ચોકડી,અંબિકા હાઇવે થઇને જોય્ફુલ સ્કુલ ખાતે રોકાઈ છે. થોડા સમય બાદ વર્કશોપ ત્રણ રસ્તા, ત્રણ આંગળી સર્કલ,રેલ્વે ફાટક થઈ પૂર્વ વિસ્તારમાં પ્રવેશ…









