કલોલ તાલુકાના જાસપુર ગામની કેનાલમાં એક યુવકની લાશ મળી આવી
પત્નીના ત્રાસથી યુવકે બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી.... સાસરીયા પક્ષ દ્વારા યુવકને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હોવાને કારણે બે બાળકોના પિતાએ બાળકો સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મળેલ…









