કલોલ પૂર્વના સામાજિક કાર્યકરની સેવાકીય કાર્યને સ્થાનિક લોકોએ બિરદાવ્યું
સામાજિક કાર્યકર ની સેવાકીય કાર્યને સ્થાનિક લોકોએ બિરદાવ્યું કલોલ પૂર્વમા આવેલ નવસર્જન સોસાયટીમાં રહેતાં સ્વ ઈશ્વરભાઈ પરમારનું ગઈકાલે દુઃખદ અવસાન થયું હતું અને આજે સામાજિક લૌકિક વ્યવહાર માટે બેસણું રાખવામાં આવ્યું હતું.વરસાદ પડવાથી તેમના ઘરની…









