ઈ શ્રમ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર લોકસભા ના લોકપ્રિય સાંસદ અને દેશના ગૃહ મંત્રી તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબના મતવિસ્તાર કલોલ તાલુકાના આરસોડીયા ગામે આજ રોજ ” ઈ શ્રમ કાર્ડ ” વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી શ્રી નીલેશભાઈ આચાર્ય,ગાંધીનગર જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ શ્રી લક્ષ્મણજી ઠાકોર (બકાજી),કલોલ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વિમલભાઈ પ્રજાપતિ,ગાંધીનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી શ્રી મનોજભાઈ સોલંકી,કલોલ તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી હંસાબેન રાઠોડ,ગાંધીનગર જિલ્લા પંચાયતના કોઅપ સભ્ય શ્રી નવીનભાઈ મકવાણા,કલોલ તાલુકા ભાજપના સક્રિય કાર્યકર્તાઓ ભાવનાબેન સોલંકી,કોકિલાબેન,ઘનશ્યામભાઈ આર્ય,શૈલેષભાઈ અને મોટી સંખ્યામાં કાર્ડ ધારક લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.
વાસ્તવમાં, 30 કરોડ કામદારોને ઉમેરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના અસંગઠિત કામદારોની માહિતી એકત્ર કરવા અને તમામ મજૂરોના ડેટાબેઝને એક જગ્યાએ એકત્ર કરીને, આ પોર્ટલ હેઠળ આવરી લેવામાં આવેલા કામદારો જેમ કે બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, પ્લેટફોર્મ કલાકારો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય સંગઠિત કામદારો. આવા લોકો જેઓ કોઈપણ યોજનાનો લાભ મેળવી શકતા નથી. કારણ કે તે જાણવું શક્ય નથી. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન પછી જારી કરવામાં આવશે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
ડીંગુચાના પરિવાર વિશે આવી નવી અપડેટ : પોલીસ કેમ ડીંગુચા પહોંચી?