વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિધાનસભામાં કેમ આકરા પાણીએ થયા,વાંચો
વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિધાનસભામાં કેમ આકરા પાણીએ થયા,વાંચો ગુજરાત વિધાનસભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે નર્મદા યોજનાના બજેટના સંદર્ભમાં મારા વિચારો રજૂ કરું છું . રૂપિયા ૫૯૫૦ કરોડની જે ફાળવણી…









