કલોલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો
મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી..... આજરોજ કલોલમાં રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બજરંગ દળ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના…








