ફાયદો જ ફાયદો : કલોલ નગરપાલિકામાં વેરો ભરવાથી મળશે આ મોટો લાભ
કલોલ નગરપાલિકાએ વેરા વળતર યોજના લાગુ કરી કલોલ નગરપાલિકા દ્વારા વેરા વળતર યોજના લાગુ કરવામાં આવી છે. જેને કારણે બાકીદારોને મોટી રાહત થવાની સંભાવના છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ 31મી માર્ચ…









