કલોલ : અકસ્માતના મૃતકો -ઇજાગ્રસ્તો માટે સહાય જાહેર કરાઈ
મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કલોલમાં થયેલ અકસ્માતમાં નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યો એ ખૂબ દુ:ખદ છે. જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી…









