કલોલના જયોતિશ્વર મહાદેવ મંદિર પાસે મૂકવામાં આવેલ ડસ્ટબિનના ડબ્બા જ ગાયબ
ડસ્ટબીન ભરાવવાનું સ્ટેન્ડ યથાસ્થીતીમાં છે, પરંતુ ડબ્બા ગાયબ થયા છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન!! કલોલ શહેરમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી નગરપાલિકા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે. ડસ્ટબીન મૂક્યા બાદ તેની યોગ્ય જાળવણી તેમજ…








