કલોલના સ્વામિનારાયણ ગુરુકુળને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો,સંતોએ બળદેવજી ઠાકોરને આશીર્વાદ પાઠવ્યા
સ્વામિનારાયણ ગુરુકુળને યુનિવર્સિટીનો દરજ્જો કલોલમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે. જેને કારણે વિધાર્થીઓને શિક્ષણની વધુ ઉત્તમ તકો પ્રાપ્ત થશે. અહીં હાલ પ્રાથમિક શિક્ષણથી માંડી ઇજનેરી સહીતનો અભ્યાસ ચાલે છે.…









