તસ્કરોથી કલોલની જનતા ત્રાહિમામ : એક રાતમાં જ ત્રણ તાળા તૂટ્યા
એક રાતમાં જ ત્રણ તાળા તૂટ્યા કલોલમાં લોકો તસ્કરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઈ સારા નરસા પ્રસંગે હવે લોકો રાત્રે બહાર જતા પણ ગભરાય છે. કલોલમાં ચોરો બેફામ બનતા લોકોની ઊંઘ ખરાબ થઇ ગઈ છે. આ સંજોગોમાં…









